Std 9 Sanskrit ch :- 3 swadhyay solution :
Pdf link :
Q - 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) अहं घटपण्डितः ......... ।
(A) स्मः
(B) अस्मि
(C) अस्ति
(D) सन्ति
उत्तर :- (B) अस्मि
(2) ‘वायुः’ इति शब्दस्य पर्यायशब्दः कः ?
(A) वाक्
(B) वा
(C) वातः
(D) वहिनः
उत्तर :- (C) वातः
(3) 'गवाक्षः" शब्दस्य अर्थः कः ?
(A) શિખર
(B) છત
(C) દરબાર
(D) ઝરૂખો
उत्तर :- (D) ઝરૂખો
(4) भूपालः मार्गे सुवर्णखण्डम् ............. ।
(A) अक्षिपन्
(B) अक्षिपः
(C) अक्षिपत्
(D) अक्षिपम्
उत्तर :- (C) अक्षिपत्
(5) संसारे कीदृशं अनं पराजेतुं कोऽपि न अर्हति ?
(A) धनिकम्
(B) सन्तुष्टम्
(C) वाचालम्
(D) बलिष्ठम्
उत्तर :- (B) सन्तुष्टम्
(6) अहं दानं ............ ।
(A) करिष्यति
(B) करिष्यामि
(C) करिष्यसि
(D) करिष्यन्ति
उत्तर :- (B) करिष्यामि
(7) कस्य शिखरे मुकुटं सदा तिष्ठति ?
(A) मस्तके
(B) मस्तकस्य
(C) मस्तकं
(D) मस्तकात्
उत्तर :- (B) मस्तकस्य
Q - 2. संस्कृत भाषया उत्तरं लिखत ।
(1) संस्कृत भाषया उत्तरं लिखत ।
उत्तर :-
(1) अग्निः कं भस्मे करोति ?
उत्तरं :- अग्निः मुद्गरं भस्मे करोति ।
(2) राहुः केन शान्तः भवति ?
उत्तर :- राहुः दानग्रहणेन शान्तः भवति ।
(3) सन्तोष एव कंस्यं परं निधानम् ?
उत्तर :- सन्तोष एव पुरुषस्य परं निधानम् ।
(4) भ्रमरः कुत्र बन्दी भवति ?
उत्तर :- भ्रमरः पुष्पस्य अन्तमार्गे बन्दी भवति ।
Q - 6. कोष्ठकेषु प्रदतानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।
(1) कोष्ठकेषु प्रदतानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।
उत्तर :-
(1) રાજા યુવકને જુએ છે. (नृप, युवक, दश्-पश्य्)
उत्तर :- नृपः युवकं पश्यति ।
(2) લોકો સભામાં જાય છે. (जन, सभा. गम्-गच्छ्)
उत्तर :- जनाः सभां गच्छन्ति ।
(3) ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. (धारादेश, गुण, पूजा, भू)
उत्तर :- धारादेशे गुणानां पूजा भवति ।
(4) ભોજ પ્રજામાં પ્રિય હતો. (भोज. प्रजा, प्रिय, अस्)
उत्तर :- भोजः प्रजासु प्रियः आसित् ।
(5) અગ્નિ મુદ્દગરને બાળે છે. (वह्नि, मुद्गर, दह् )
उत्तर :- वह्नि मुद्गरं दहति ।
Q - 7. प्रातृभाषायाम् उत्तरत ।
(1) प्रातृभाषायाम् उत्तरत ।
उत्तर :-
(1) રાજા ભોજ કેવા હતા ?
उत्तर :- રાજા ભોજ વિદ્યાપ્રિય , કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા.
(2) યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે ?
उत्तर :- યુવક કહે છે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું પોતાને ઘટપંડિત માનું છું.
(3) રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે ? શા માટે ?
उत्तर :- રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે.
(4) ધારાદેશની શી વિશેષતા હતી ?
उत्तर :- ધારાદેશનો રાજા વિદ્વાનો , કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારાદેશમાં આવતા અને ભોજરાજાના દરબારમાં આવતા અને રાજા પાસે યોગ્ય કદર પામતા.